નર્મદા ખાતે આશ્રમ શાળાના બાળકોને અભ્યાસમા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો

નર્મદા, નમૅદા જીલ્લાની આશ્રમશાળાના શિક્ષકો ની પ્રંસસનીય કામગીરી. નમૅદા જીલ્લા મા અંતરિયાળ વિસ્તારમાં, ઉડાણ ના વિસ્તાર મા આશ્રમશાળાઆે આવેલી છે, જેમા આદિજાતિ વિસ્તારના આદિજાતિ ના બાળકો આશ્રમશાળામા રહીને અભ્યાસ કરે છે. અને શિક્ષણ પ્રાપ્ત કરે છે. પરંતુ હાલ કોરોનાની વૈશ્વિક મહામારીમા શાળા કોલેજો બંધ છે, પરંતુ શિક્ષણ એ આજીવન સતત ચાલતી પ્રકિયા છે.  એમ શિક્ષણ કાર્ય ચાલુ છે. જીલ્લા ના અંતરિયાળ વિસ્તારમાં, જયા જયા મોબાઈલ નેટવર્ક નથી તેવા ગામો મા આદિજાતિ ના બાળકો અભ્યાસ થી વંચિત ન રહે અને અભ્યાસ મા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો સાથે અને શહેરના બાળકો … Continue reading નર્મદા ખાતે આશ્રમ શાળાના બાળકોને અભ્યાસમા રુચિ કેળવાય રહે તેવા પ્રયાસો